Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 22:8 - કોલી નવો કરાર

8 પછી ઈ પોતાના ચાકરોને કેય છે કે, લગનનું જમણવાર તૈયાર છે, હાસુ પણ નોતરેલા લોકો લાયક નોતા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 22:8
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

જઈ રાજાએ આ હાંભળ્યું તઈ ઈ ગુસ્સે થયો. એણે પોતાની સેના મોકલીને ઈ ખુનીઓનો નાશ કરયો તેઓનું શહેર બાળી નાખ્યુ.


ઈ હાટુ તમે મારગના સોક ઉપર જાવ, અને જેટલા તમને મળે એટલાને લગ્નમાં બોલાવો.


ઈસુએ તેઓને કીધુ કે, “શું વરરાજો જાનૈયાની હારે હોય, ન્યા હુધી કોય હોગ કરી હકે છે?” પણ એવો દિવસ આયશે, જઈ વરરાજો તેઓની પાહેથી લેવાહે અને ઈ દિવસે બધાય ઉપવાસ કરશે.


પણ જે લોકો ઈ યુગના અને મરેલામાંથી જીવતા ઉઠવા હાટુ લાયક ઠરશે, તો તેઓ નય લગન કરે નય કે, ફરીથી મરશે, પણ ઈ સ્વર્ગનાં સ્વર્ગદુત જેવા હશે. અને મરેલામાંથી જીવતા થયાની લીધે ઈ પરમેશ્વરનાં બાળકો બનશે.


પણ જાગતા રયો અને પ્રાર્થના કરતાં રયો જેથી તમે જે આ બધીય વાતો થાવાની છે એમા મજબુત રીતે ઉભા રય હકો, અને માણસના દીકરાની હામે ઉભા રય હકો.


તઈ પાઉલ અને બાર્નાબાસે બીક વગર કીધું કે, “જરૂરી હતું કે, પરમેશ્વરનું વચન પેલા તમને હંભળાવવામાં આવ્યું હોત, પણ હવે તમે એનો નકાર કરો છો, અને આપણને અનંતકાળનું જીવન પામવા હાટુ લાયક નથી હમજતા, ઈ હાટુ હવે બિનયહુદી લોકોની પાહે આયશે.


તમે પરમેશ્વરનાં રાજ્યને લાયક બનો ઈ હાટુ તમે દુખ પણ સહન કરો છો, આ તો પરમેશ્વરનાં હાસા ન્યાયનું પરમાણ છે.


આશીર્વાદિત છે તેઓ, જે પોતાના લુગડાને ઘેટાના બસ્સાના લોહીથી શુદ્ધ બનાવી લેય છે કેમ કે, તેઓને ઈ શહેરના દરવાજાથી અંદર આવવાનો અધિકાર દેવામા આયશે અને ઈ ઝાડથી ફળ ખાવાનો અધિકાર આપવામા આયશે જે જીવન આપનાર છે.


પણ હા, સાર્દિસમાં તારી હારે થોડાક જ વિશ્વાસી લોકો છે, જે પાપથી અશુદ્ધ નથી થયા, તેઓ શુદ્ધ ધોળા લુગડા પેરીને મારી હારે હાલશે, કેમ કે તેઓ લાયક છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ