23 ઈ જ દિવસે સદુકી ટોળાના લોકો, જેઓ કેય છે કે, મરેલામાંથી જીવતું ઉઠવું એવું છે જ નય, એની પાહે આવીને એને પુછયું,
તઈ ઈસુએ તેઓને કીધુ કે, “જો-જો, ફરોશી ટોળાના લોકો અને સદુકી ટોળાના લોકોના ખમીરથી સેતીને રેજો.”
જઈ તેઓએ બોવ જાજા ફરોશી ટોળાના લોકો અને સદુકી ટોળાના લોકો જળદીક્ષા પામવા હાટુ પાહે આવતાં જોયા, તો તેઓએ કીધુ કે, “ઓ ઝેરીલા એરુના જેવા ભુંડા લોકો, એવુ તમને કોણે સેતવા કે, પરમેશ્વરનાં આવનાર કોપથી ભાગી જાવ?”
જઈ પિતર અને યોહાન લોકોમા ઈ કય રયા હતાં કે, તો યાજકો અને મંદિરના સોકીદારોનો વડવો અને સદુકી ટોળાના લોકો સડીને આવ્યા.
તઈ પ્રમુખ યાજક અને એના સાથી જે સદુકી ટોળાના લોકો હતાં, તેઓ ગમાડેલા ચેલાઓ થી ઈરસા કરતાં હતા.
તેઓએ હાસાય ઉપર વિશ્વાસ કરવાનું છોડી દીધુ છે. ઈ એવુ કેય છે કે, પરમેશ્વરે પેલાથી જ વિશ્વાસીઓને મરેલામાંથી જીવતા અનંતજીવન હાટુ ઉપાડી લીધા છે, પરિણામ રૂપે ઈ થોડાક વિશ્વાસીઓને મસીહ ઉપર વિશ્વાસ કરવાથી રોકી રયા છે.