21 તઈ પછી પિતરે ઈસુની પાહે આવીને કીધુ કે, ઓ પરભુ, જો મારો સાથી વિશ્વાસી ભાઈ મારી હામે કેટલીવાર ગુનો કરે, અને હું એને માફ કરું? શું હાત વાર?
વળી જો તારો સાથી વિશ્વાસી ભાઈ તારી હામો ગુનો કરે, તો જા, અને એને એકલામાં લય જયને વાત કરીને એને હંમજાવુ; જો ઈ તારૂ હાંભળે અને પસ્તાવો કરે, તો ઈ તારા સાથી વિશ્વાસી ભાઈને પાછો જીતી લીધો છે.