13 જો ઈ એને ઝડે તો હું તમને હાસુ કવ છું કે, જે નવ્વાણું ભુલા પડયા નોતા, તેઓના કરતાં એના લીધે ઈ બોવ રાજી થાય છે.
તમે હું ધારો છો? જો કોય માણસની પાહે હો ઘેટા હોય અને એમાંથી એક ખોવાય જાય, તો શું નવ્વાણુંને મુકીને ઈ ભુલા પડેલાને ગોતવા ઈ ડુંઘરા ઉપર જાતો નથી?
ઈ જ પરમાણે તમારા સ્વર્ગમાંના પરમેશ્વર બાપ આ નાનાઓમાંથી એક પણ ખોવાય જાય એવું ઈચ્છતા નથી.
કોકનું ભુંડુ થાતું હોય તો એમા નય, પણ કોકનું હારું થાતું હોય તો પણ હાસાયમાં આનંદ થાય છે.
કેમ કે, જો તમે બીજાઓની ઉપર દયાળુ નથી, તો પરમેશ્વર પણ તમારી ઉપર દયા કરશે નય. જઈ ઈ ન્યાય કરશે. પણ જો કોય બીજાઓની ઉપર દયા કરશે, તો પરમેશ્વર પણ એની ઉપર દયા કરશે જઈ ઈ ન્યાય કરશે.