9 શું હજી હુધી તમે નથી હમજતા કે, પેલા પાંસ હજાર માણસોને વિષે પાંસ રોટલીને તમે કેટલી ટોપલી ઉપાડી, ઈ શું તમને યાદ નથી?
ઈસુએ ચેલાઓને પુછયું કે, “શુ તમે ઈ નથી જાણતા? જે આપણને બારેથી ખોરાક ખાવામાં આવે છે, ઈ આપણને પરમેશ્વરની હામે અશુદ્ધ ઠરાવતો નથી.
આ વાતો તમને યાદ હશે કેમ કે, જઈ હું તમારી હારે હતો તઈ તમને આ બધીય વાતો કરયા કરતો હતો.
કેમ કે, હું ખીજાવ છું અને ઈ બધાયને બરાબર કરું છું, જેને હું પ્રેમ કરું છું, પોતાના ખરા હૃદય હારે પસ્તાવો કરો.