6 તઈ ઈસુએ તેઓને કીધુ કે, “જો-જો, ફરોશી ટોળાના લોકો અને સદુકી ટોળાના લોકોના ખમીરથી સેતીને રેજો.”
અને ફરોશી ટોળાના લોકોએ અને સદુકી ટોળાના લોકો ઈસુની પાહે આવીને પારખવા હાટુ એણે કીધુ કે, “અમને સ્વર્ગની સમત્કારી નિશાની દેખાડ.”
તમે કેમ હમજતા નથી કે, મે તમને રોટલી સબંધી કીધુ નોતું? પણ ફરોશી ટોળાના લોકોના અને સદુકી ટોળાના લોકોના ખમીર વિષે તમે સાવધાન રયો એમ મે કીધુ હતું.
તઈ તેઓ હંમજ્યા કે, ઈસુએ રોટલીના ખમીર વિષે નય, પણ ફરોશી ટોળાના લોકો અને સદુકી ટોળાના લોકોના શિક્ષણ વિષે સેતીને રેવાનું કીધુ હતું.
અને ચેલાઓ ઓલા કાઠે ગયા પણ રોટલી લીયાવાનું ભુલી ગયા હતા.
તઈ તેઓએ અંદરો અંદર વિસાર કરીને કીધુ કે, “આપડે રોટલી નથી લીયાવ્યા ઈ હાટુ આપણને આમ કેય છે.”
જઈ તેઓએ બોવ જાજા ફરોશી ટોળાના લોકો અને સદુકી ટોળાના લોકો જળદીક્ષા પામવા હાટુ પાહે આવતાં જોયા, તો તેઓએ કીધુ કે, “ઓ ઝેરીલા એરુના જેવા ભુંડા લોકો, એવુ તમને કોણે સેતવા કે, પરમેશ્વરનાં આવનાર કોપથી ભાગી જાવ?”
ઈસુએ તેઓને સાવધાન કરયા કે, “જો-જો ફરોશી ટોળાના લોકોથી અને રાજા હેરોદના ખમીરથી સેતીને રેજો.”
એટલામાં હજારો લોકો ભેગા થયા, ન્યા હુધી કે, તેઓ એકબીજા ઉપર પડાપડી કરતાં હતાં, ઈસુ ઈ લોકોને બોલ્યો ઈ પેલા એના ચેલાઓને એણે કીધું કે, ફરોશી ટોળાના લોકોના ખમીરથી સેતીને રેજો. હું એવુ માનું છું કે, તેઓ ઢોંગી છે.
અને ઈસુએ તેઓએ કીધું કે, “સાવધાન રયો, અને બધાય પરકારની લાલસ પણાથી પોતાની જાતને બસાવી રાખો; કારણ કે, કોયનું જીવન એની મૂડીના વધારાથી નથી હોતું.”
જેથી ચેલાઓએ એકબીજાને કીધું કે, “શું કોય એની હાટુ ખાવાનું લીયાવ્યા છો?”
એવું શિક્ષણ જે હાસુ નથી આવી રીતે ફેલાય રયુ છે જેમ કે, ઈ કેવત કેય છે, થોડુંક ખમીર બાંધેલા બધાય લોટને ખમીરવાળું કરી નાખે છે.