Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




માથ્થી 15:3 - કોલી નવો કરાર

3 પણ ઈસુએ તેઓને જવાબ આપ્યો કે, “તમે તમારા રીવાજોને પાળવા હાટુ પરમેશ્વરનાં નિયમોનો નકાર કેમ કરો છો?”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




માથ્થી 15:3
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

“તારા ચેલા અમારા વડીલોના રીતી રીવાજનું પાલન કેમ નથી કરતાં? તેઓ હાથ ધોયા વગર રોટલી ખાય છે.”


કેમ કે, પરમેશ્વરે કીધુ કે, “તમે તમારા માં-બાપને માન આપો, જે કોય એના માં-બાપની નીંદા કરે ઈ જરૂર મારી નાખવામાં આવે.”


ઈ રીતે તમે પરમેશ્વરની આપેલી આજ્ઞાઓનો નકાર કરો છો, જેનાથી તમારા રીતી રીવાજોને માનો જેને તમે ઠરાવ્યું છે, અને તમે એવા ઘણાય ખોટા કામો કરો છો.


એવુ લાગે છે જેમ આ નિયમ એક ભજનનો મારગ બતાવે છે જેમ કે, પોતાની જાતને પરમેશ્વરની તરફ પરાણેથી પુરેપુરો સમર્પિત કરવા દ્વારા પણ ખોટી નમ્રતા અને હકીકતમાં આ નિયમો દેહિક ઈચ્છાઓને કાબુ કરવામા મદદ નથી કરતા.


સાવધાન રયો કે, ક્યાક એવુ નો થાય કે, કોય તમને બેકાર અને નકામો જ્ઞાન દ્વારા તમને ફ્સાવીનો દેય, જે માણસોની પરમપરાઓ અને જગતનું શિક્ષણ પરમાણે છે પણ મસીહની પરમાણે નથી.


તુ યહુદી લોકોની બનાવટી વાર્તાઓ ઉપર અને એવા માણસોની આજ્ઞાઓ ઉપર ધ્યાન નો રાખ. જે હાસાયથી ભટકી જાય છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ