એવુ લાગે છે જેમ આ નિયમ એક ભજનનો મારગ બતાવે છે જેમ કે, પોતાની જાતને પરમેશ્વરની તરફ પરાણેથી પુરેપુરો સમર્પિત કરવા દ્વારા પણ ખોટી નમ્રતા અને હકીકતમાં આ નિયમો દેહિક ઈચ્છાઓને કાબુ કરવામા મદદ નથી કરતા.
સાવધાન રયો કે, ક્યાક એવુ નો થાય કે, કોય તમને બેકાર અને નકામો જ્ઞાન દ્વારા તમને ફ્સાવીનો દેય, જે માણસોની પરમપરાઓ અને જગતનું શિક્ષણ પરમાણે છે પણ મસીહની પરમાણે નથી.