ન્યાયના દિવસે નિનવેહ શહેરના લોકો આ પેઢીના લોકોની હારે અપરાધી ઠરાયશે કેમ કે, યુનાનું શિક્ષણ હાંભળીને, તેઓએ પસ્તાવો કરયો અને જોવો, આ ઈ છે કે, જે યુના કરતાં મોટો છે.
એની પછી જઈ તેઓ ખાવા બેઠા હતાં તઈ ઈસુ ઈ અગ્યાર ચેલાઓને જોવા મળ્યું, અને ઈસુએ તેઓને ઠપકો દીધો કેમ કે, જે લોકોએ એને જીવતા થયા પછી દેખાણો હતો, એની વાતો ઉપર ચેલાઓએ વિશ્વાસ કરયો નોતો,
ક્યાક એવું નો થાય કે, જઈ હું પાછો આવય, તો મારો પરમેશ્વર મારુ અપમાન કરે અને મારે બોવ બધા હાટુ પછી હોગ પાળવો પડે, જેઓએ પેલા પાપ કરયુ હતું, અને તે ખરાબ કામો, અને છીનાળવા, વાસનાભરાથી, જે તેઓએ કરયુ, એની હાટુ પસ્તાવો નથી કરયો.
અને પોતાની પીડાઓ અને ગુમડાંના કારણે તેઓએ સ્વર્ગના પરમેશ્વરની નિંદા કરી, હવે તેઓની પરિસ્થિતી એવી હતી પણ તેઓએ પાક્કી રીતે પસ્તાવો કરયો નય, અને નો ઈ ભુંડા કામોને છોડયા; જે ઈ કરી રયા હતા.
માણસજાતી આ તેજ ગરમીથી બળી ગય અને તેઓએ પરમેશ્વર વિષે ભુંડી વાતુ કીધી કેમ કે, ઈ જ હતો; જેની પાહે ઈ દંડ ઉપર અધિકાર હતો તેઓએ હજી પણ પોતાના પાપોથી પસ્તાવો નો કરયો તેઓએ હજી પણ પરમેશ્વરની મહિમાનો સ્વીકાર નો કરયો.