લૂકની સુવાર્તા 9:24 - કોલી નવો કરાર24 કેમ કે, જે કોય માણસ પોતાનું જગતનું જીવન બસાવવા ઈચ્છે છે ઈ એને ગુમાયશે પણ જે કોય મારા લીધે પોતાનો જીવ ગુમાયશે ઈ એને બસાયશે အခန်းကိုကြည့်ပါ။ |
આપડા વિશ્વાસીઓએ શેતાન ઉપર જીત મેળવી છે, તેઓને એણે ઘેટાના બસ્સાના લોહીના સામર્થ્યથી હરાવ્યા છે, જે એને એના પાપોથી છોડાવવા હાટુ મરી ગયો હતો, તેઓએ એને હરાવી દીધો કેમ કે, તેઓએ આ અપનાવવાનુ સાલું રાખ્યુ કે ઘેટાનુ બસુ એનો પરમેશ્વર હતો, ન્યા હુધી કે એને હેરાન કરીને, મારી નાખવામા આવ્યો, પણ તેઓ પોતાને ઈ અપનાવવા હાટુ પાછા નો હટયા.