53 ઈ મરી ગય છે એમ જાણીને તેઓએ ઈસુની ઠેકડી ઉડાડી.
તઈ ઈસુએ કીધુ કે, “આઘા જાવ કારણ કે, છોકરી મરી નથી, પણ હુઈ ગય છે.” અને ઈ વાત ઉપર બધાય એની ઠેકડી કરવા લાગ્યા.
હવે ફરોશી ટોળાના લોકો, જે ધન દોલતનો વધારે લોભ કરતાં હતાં, અને તેઓએ બધીય વાતુ હાંભળીને ઈસુની ઠેકડી કરવા લાગ્યા.
એની હાટુ બધાય રોતા અને વિલાપ કરતાં હતાં, પણ ઈસુએ તેઓને કીધુ કે, “રોવોમાં, કેમ કે ઈ મરી નથી પણ હુતી છે.”
પણ ઈસુએ એનો હાથ ઝાલીને મોટે અવાજે કીધું કે, હે દીકરી ઉઠ.
ઈસુએ કીધું કે, “પાણાને કમાડેથી હટાવી દયો.” તઈ મરેલા લાજરસની બેન માર્થાએ એને કીધું કે, “પરભુ, એનામાંથી તો હવે ખરાબ વાસ આવતી હશે કેમ કે, એને મરા સ્યાર દિવસ થય ગયા છે.”