49 તઈ ઈસુની હારે જેઓ ખાવા બેઠા હતાં, તેઓ પોતાના મનમાં વિસારવા લાગા કે, “આ કોણ છે કે, જે પાપોને હોતન માફ કરે છે?”
ઈસુ અને એના ચેલાઓ જઈ ઘરમાં ખાવા હાટુ બેઠા. તઈ ઘણાય દાણીઓ અને બીજા લોકો આવ્યા અને તેઓની હારે ખાધું.
તઈ ઘણાય યહુદી નિયમના શિક્ષકોએ મનમાં વિસાર કરવા લાગ્યા કે, “ઈ તો પરમેશ્વરની નિંદા કરે છે.”
“આ માણસ કેમ આવું બોલે છે? ઈ તો પરમેશ્વરની નિંદા કરે છે, એક જ પરમેશ્વર છે જેના સિવાય બીજો કોય પાપોની માફી આપી હક્તો નથી.”