34 જો તમે તેઓને ઉછીનું આપો જેનાથી પાછુ લેવાની આશા રાખે છે, તો કોણ તમારા વખાણ કરે? કેમ કે, પાપી લોકો પણ બીજા પાપીઓને ઉછીનું આપે છે.
જે કોય તમારી પાહે કાય માગે તો, એને ના પાડવી નય, અને જે તમારી પાહે કાય ઉછીનું લેવા ઈચ્છે છે તો એને ના પાડવી નય.
જેઓ તમારુ ભલું કરે, તેઓનું તમે ભલું કરો છો તો, એમા તમારી મોટાય હેની? કેમ કે, પાપીઓ પણ એમ જ કરે છે.
પણ તમે તમારા દુશ્મનો ઉપર પ્રેમ રાખો, અને તેઓનું હારું કરો, પાછુ મળવાની આશા રાખ્યા વગર ઉછીનું આપો; અને તમને મોટો બદલો મળશે અને તમે પરમપ્રધાન પરમેશ્વરનાં દીકરા થાહો; કેમ કે ભલા અને પાપી લોકો ઉપર તેઓ દયાળુ છે.