22 અને અમારા સમુહમાં કેટલીક બાયુઓએ અમને નવાય પામવા જેવી વાત કરી છે, જે હવારે ઈ કબર પાહે ગય હતી.
અને તેઓએ ન્યા એના લાશને જોય નય, એટલે આવીને કીધું કે, તેઓએ સ્વર્ગદુતોના દર્શન જોયા, અને તેઓએ કીધું કે, ઈસુ જીવતો છે.
મરિયમ જે મગદલા શહેરની હતી ઈ ચેલાઓની પાહે જયને કીધું કે, “મે પરભુને જોયો!” અને એણે તેઓને ઈસુએ જે કીધું હતું ઈ બધુય કીધું.