12 તઈ પિતર ઉભો થયને કબરે ધોડીને પુગ્યા, અને નમીને અંદર જોયુ, તો એમા ખાલી મખમલનું ખાપણ પડેલુ જોયું, અને જે થયુ હતું, ઈ જોયને એને નવાય લાગતા, ઈ પોતાના ઘરે પાછો વયો ગયો.
ઈ બેય ઈસુના દેહને લયને એને સુગંધિત મસાલા લગાડયા હાસા મખમલના ખાપણથી વીટાળ્યો, કારણ કે, યહુદીના મરેલા દેહને હાસવી રાખવા હાટુ ઈ રીતે દેહને તૈયાર કરતાં હતા.