Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 23:13 - કોલી નવો કરાર

13 પિલાતે મુખ્ય યાજકો અને સરદારો અને લોકોને બોલાવ્યા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 23:13
14 ပူးပေါင်းရင်းမြစ်များ  

પિલાતે તેઓને પુછયું કે, “કેમ, એણે શું ગુનો કરયો છે?” પણ હજી ટોળાએ વધારે રાડો પાડીને બોલ્યા કે, “એને વધસ્થંભે સડાવો.”


અને ન્યા લોકો ઉભા રયને જોતા હતા. અને હવે અધિકારીઓ પણ ઈસુની ઠેકડી ઉડાડતા કેતા હતા કે, “એણે બીજાઓને બસાવ્યા; જો ઈ એક ખાલી ગમાડેલો અને પરમેશ્વરનો મસીહ હોય તો ઈ પોતાને બસાવે.”


પણ અમારા મુખ્ય યાજકોએ અને આગેવાનોએ ઈસુને મોતની સજાની હાટુ હોપી દીધો અને એને વધસ્થંભે સડાવવામાં આવ્યો.


તો પણ યહુદી લોકોના આગેવાનોમાંથી બોવ ઈસુ ઉપર વિશ્વાસ કરયો, પણ ફરોશી ટોળાના લોકોના કારણે જાહેરમાં નોતા માનતા, આ બીકથી કે ક્યાક ઈ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાંથી કાઢી નો નાખે.


પિલાતે ઈસુને પુછયું કે, “હાસુ શું છે?” આ ક્યને ઈ પાછો યહુદી લોકોના આગેવાનોની પાહે વયો ગયો અને તેઓને કીધું કે, મને તો એમા કાય ગુનો દેખાતો નથી.


તઈ પિલાતે પાછો બારે નીકળીને લોકોને કીધું કે, “જોવ, હું એને તમારી પાહે પાછો બારે લાવું છું, એનાથી તમે જાણી લેહો કે, મને એમા કાય ગુનો નો દેખાણો.”


હવે ન્યા ફરોશી ટોળાના લોકોમાનો એક માણસ હતો જેનું નામ નિકોદેમસ હતું, જે યહુદી લોકોનો એક આગેવાન હતો.


પણ જોવ ઈ તો બીક વગર બધાય માણસોની હામે વાતો કરતો ફરે છે, અને કોય એને કાય નથી કેતા. શું આગેવાનોએ ખરેખર માની લીધું છે કે, આજ મસીહ છે?


આપડા યહુદી લોકોના આગેવાનો કા હામે ફરોશી ટોળાના લોકો જેવા કોય પણ મુખ્ય લોકોએ ઈસુ ઉપર વિશ્વાસ કરયો નથી.


યરુશાલેમ શહેરના રહેવાસી લોકોએ અને તેઓના આગેવાનોએ ઈસુ મસીહને નો ઓળખો અને આગમભાખીયાઓના વચનોને પણ નો હંમજા, જેને ઈ દરેક વિશ્રામવારના દિવસે કેતા હતા. ઈ હાટુ તેઓએ એને ગુનેગાર ઠરાવ્યો, અને એવી જ રીતેથી આગમભાખીયાઓના વચનો પુરા કરયા.


અને હવે ઈ ભાઈઓ, હું જાણું છું કે, તમે અને તમારા આગેવાનોએ ઈસુને જાણીયા વગર મારી નાખ્યો, તમને ખબર નોતી કે ઈ મસીહ છે.


બીજા દિવસે એના આગેવાન, વડીલો અને યહુદી નિયમના શિક્ષકો યરુશાલેમ શહેરમાં એક જગ્યાએ ભેગા થયા.


તઈ વડીલ પિતરે પવિત્ર આત્માથી ભરપૂર થયને કીધું કે,


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ