1 પછી આખી ન્યાય સભાના લોકો ઉભા થયને ઈસુને પિલાતની પાહે લય ગયા.
જઈ બીજો હવાર થાતાજ માણસોના વડીલો યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં મુખ્ય યાજકોએ અને યહુદી નિયમના શિક્ષકો ભેગા થયા, તેઓ ઈસુને લય જયને પુછયું કે,
તેઓએ કીધું કે, “હવે આપણને બીજા સાક્ષીઓની જરૂર નથી, આપડે એના મોઢે હાંભળ્યુ છે.”
હા, હેરોદ રાજા અને પોંતિયસ પિલાત હોતન આ નગરમાં બિનયહુદીઓ અને ઈઝરાયલ દેશની હારે ભળીને તારા પવિત્ર ચાકર ઈસુની વિરુધમાં, જેને તે મસીહ રુપે અભિષેક કરયો હતો, હકીકતમાં ભેગા થય ગયા હતા.