23 પછી તેઓ એકબીજાને અંદરો અંદર પૂછવા લાગ્યા કે, “આપડામાંથી મોટો કોણ છે કે, જે આ કામ કરશે?”
તઈ ઈ વાત ઉપર તેઓ ઘણાય દુખી થયાં અને તેઓમાના બધાય એને પૂછવા લાગ્યા કે, “પરભુ શું ઈ હું છું?”
કેમ કે, “માણસનો દીકરો પરમેશ્વરની યોજના પરમાણે કરશે, પણ ઈ માણસને અફસોસ! જે મને પકડાવી દેવામાં મદદ કરે છે.”
પાછળથી ચેલાઓ અંદરો અંદર વાદ-વિવાદ કરવા લાગ્યા કે, તેઓમાં આપડામાંથી મોટો કોણ છે?