5 કેટલાક માણસો મંદિર વિષે વાતો કરતાં હતાં તેઓએ કીધું કે, આ એક હારુ મંદિર પાણામાંથી બાંધેલુ છે, પરમેશ્વરને દાનમાં અપાયેલ ઘણીય હારી ભેટો તો જોવો, તઈ ઈસુએ કીધું કે,
તઈ યહુદીઓના અધિકારીઓએ કીધું કે, આ મંદિરને બાંધતા સેતાળી વરહ લાગ્યા છે, અને “શું તુ ત્રણ દિવસમાં પાછુ ઉભું કરય?”