30 જઈ ઈ ફૂટવા લાગે તઈ તમે જાણો છો કે, ઉનાળો આવ્યો છે.
હવે અંજીર ઉપરથી હમજતા શીખો, જઈ એની ડાળુ કુણયુ હોય તઈ તમે જાણો છો કે, ઉનાળો પાહે આવ્યો છે.
તમારે પોતાની જાતને પાકું કરવુ જોયી કે, તમારી હાટુ શું કરવુ હારું છે. અને હજી પણ ઈ કરવાનો વખત છે.
પછી ઈસુએ તેઓને આ દાખલો કીધો કે, અંજીરના ઝાડવા અને ન્યા હુધી કે, બધાય ઝાડવાઓની વિષે વિસાર કરો.
તમારામાં વિશ્વાસ છે કે નય એની ખાતરી તમે પોતે જ કરો. જો તમે પુરી રીતે નિષ્ફળ થયા નો હોવ, તો તમને ખરેખર ખબર છે કે, ઈસુ મસીહ તમારામાં નથી.