26 માણસો ધરતી ઉપર હું થાહે એવી સીન્તા કરશે, અને જગત ઉપર પડવાવાળી તકલીફોની, વાટ જોતા-જોતા લોકોમા જીવમાં જીવ રયો નય કેમ કે, આભના પરાક્રમો હલાવી દેવામાં આયશે.
ઈ દિવસોમાં સંકટો પછી સુરજ તરત જ અંધકારરૂપ થાહે, અને સાંદો પોતાનું અંજવાળું નય આપે અને આભથી તારા ખરશે અને આભના પરાક્રમો હલાવી દેવામાં આયશે.
અને આભથી તારા ખરશે, અને આભના પરાક્રમો હલાવી દેવામાં આયશે.
“અને સુરજ, સાંદો અને તારાઓમાં એક ઘટના જોવા મળશે, અને જમીન ઉપર દેશ અને જાતિના લોકો ઉપર સંકટ થાહે; કેમ કે, તેઓ દરિયામાં તોફાનો અને હોનારત જેવું ચાલુ થયેલા જોયને, ગભરાય જાહે.
તઈ લોકો મને, માણસના દીકરાને મહાન પરાક્રમ અને મહિમાની હારે વાદળામાથી આવતાં જોહે.