40 ઈ પછી કોયને ફરીથી એને પ્રશ્ન પૂછવાની હિંમત નો થય.
એક પણ શબ્દનો જવાબ કોય એને આપી હક્યાં નય એમ જ ઈ દિવસ પછી કોયે ફરીથી એને પ્રશ્ન પૂછવાની હિંમત નો કરી.
જઈ ઈસુએ જોયું કે, એણે ડહાપણથી જવાબ દીધો, તઈ એણે કીધુ કે, “તુ પરમેશ્વરનાં રાજ્યમાં અંદર આવવાને પાહે છો.” અને કોયને ફરી એણે પ્રશ્ન પૂછવાની હિંમત નો થય.
ઈસુએ જે કીધું, ઈ વાતનો ઈ લોકો કાય જવાબ દય હક્યાં નય.
તઈ ઈ હાંભળીને યહુદી નિયમના શિક્ષકોએ જવાબ દીધો કે, “હે ગુરુ, તમે બોવ હારું કીધું.”