4 યોહાનનું જળદીક્ષા સ્વર્ગથી કરવામા આવ્યું કે માણસોથી?”
હું આયથી ઉભો થયને, મારા બાપ પાહે જાય, અને હું કેય કે, હે બાપ મે પરમેશ્વરની વિરુધ અને તારી વિરુધ પાપ કરયુ છે.
ઈસુએ તેઓને જવાબ દીધો કે, “હું પણ તમને એક પ્રશ્ન પૂછું છું, ઈ મને કયો,
તઈ તેઓએ અંદરો અંદર વિસાર કરીને કીધુ કે, જો આપડે કેહુ કે, સ્વર્ગથી, તો ઈ કેહે કે, “તઈ તમારે એની ઉપર વિશ્વાસ કરવો જોયી”
પરમેશ્વરે એક માણસને મોકલ્યો જેનું નામ યોહાન હતું, અને જે યોહાન જળદીક્ષા આપનાર તરીકે ઓળખાવવામાં આવતો હતો.