Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 20:39 - કોલી નવો કરાર

39 તઈ ઈ હાંભળીને યહુદી નિયમના શિક્ષકોએ જવાબ દીધો કે, “હે ગુરુ, તમે બોવ હારું કીધું.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 20:39
5 ပူးပေါင်းရင်းမြစ်များ  

પરમેશ્વર તો મરેલાઓનો નથી, પણ જીવતાઓનો પરમેશ્વર છે, કેમ કે, એની લીધે બધાય લોકો જીવે છે.


ઈ પછી કોયને ફરીથી એને પ્રશ્ન પૂછવાની હિંમત નો થય.


તઈ ન્યા મોટુ હુલ્લડ મસાવીને અને થોડાક યહુદી નિયમના શિક્ષકો જે ફરોશી ટોળાના લોકો હતાં, ઉભા થય ગયા અને આ ક્યને વાદ-વિવાદ કરવા લાગ્યા કે, “અમને આ માણસની કાય ભૂલ દેખાતી નથી, અને જો કોય મેલી આત્મા કે સ્વર્ગદુતે એનાથી વાત કરી છે તો પછી શું?”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ