32 પછી ઈ બાય હોતન મરી ગય.
અને ત્રીજા ભાઈએ ઈ બાયની હારે લગન કરયા અને ઈ હોતન મરી ગયો. આવી જ રીતે હાતેય ભાઈઓ એની હારે લગન કરીને બાળકો વગર જ મરી ગયા.
તો પછી આ બાય મરેલામાંથી જીવતા થાહે, તઈ કોની બાયડી થાહે? કેમ કે, હાતેયની ઈ બાયડી બની હતી.
જેમ દરેક માણસને એકવાર મરવાનું પાકું છે અને એની પછી દરેક માણસનો ન્યાય કરવામાં આયશે આ પણ પાકું છે.