29 ન્યા હવે હાત ભાઈઓ હતાં, બધાયથી મોટા ભાઈએ લગન કરી લીધા પણ બાળકો વગર ઈ મરી ગયો.
હે ગુરુ, મુસાએ આપડી હાટુ લખ્યું છે કે, જો પરણેલો માણસ મરી જાય, એની બાયને બાળક હોય નય, તો પછી એના ભાઈને ઈ બાયને પરણવું જોયી, પછી તેઓ મરેલા ભાઈ હાટુ કુળ આગળ વધારે.
પછી બીજા ભાઈએ રંડાયેલી બાયની હારે લગન કરયા ઈ હોતન મરી ગયો.