27 તઈ સદુકી ટોળાના લોકોમાંથી કેટલાક લોકોએ ઈસુની પાહે આવીને પુછયું કે, મરેલામાંથી જીવતા થાય જ નય.
અને ફરોશી ટોળાના લોકોએ અને સદુકી ટોળાના લોકો ઈસુની પાહે આવીને પારખવા હાટુ એણે કીધુ કે, “અમને સ્વર્ગની સમત્કારી નિશાની દેખાડ.”
તઈ તેઓ હંમજ્યા કે, ઈસુએ રોટલીના ખમીર વિષે નય, પણ ફરોશી ટોળાના લોકો અને સદુકી ટોળાના લોકોના શિક્ષણ વિષે સેતીને રેવાનું કીધુ હતું.
તઈ ઈસુએ તેઓને કીધુ કે, “જો-જો, ફરોશી ટોળાના લોકો અને સદુકી ટોળાના લોકોના ખમીરથી સેતીને રેજો.”
તઈ પ્રમુખ યાજક અને એના સાથી જે સદુકી ટોળાના લોકો હતાં, તેઓ ગમાડેલા ચેલાઓ થી ઈરસા કરતાં હતા.
હવે જો, મસીહનો આ પરચાર કરવામાં આવે છે કે, ઈ મરેલામાંથી જીવતો ઉઠયો, તો તમારામાંથી કેટલાય કેય છે કે, મરેલામાંથી પાછુ જીવતુ ઉઠવાનું છે જ નય!