6 જઈ તેઓ બેથલેહેમ પૂગ્યા, એટલામાં મરિયમને બાળક જણવાનો વખત આવ્યો,
હવે એલિસાબેતના દિવસો પુરા થયા એટલે એને દીકરો થયો.
ઈ પોતાની હગાય કરેલી બાય મરિયમ જે ગર્ભવતી હતી, એને લયને પોતાનુ નામ નોંધાવવા ગયો.
અને એણે પોતાનો પેલો દીકરો જણયો, અને એણે લૂગડામાં વીટાળીને ગભાણમાં હુવડાવો કેમ કે, તેઓની હાટુ ધરમશાળામાં ક્યાય જગ્યા નોતી.