5 ઈ પોતાની હગાય કરેલી બાય મરિયમ જે ગર્ભવતી હતી, એને લયને પોતાનુ નામ નોંધાવવા ગયો.
ઈ દિવસોમાં રોમી સમ્રાટ ઓગસ્તસે એવો હુકમ બાર પાડયો કે, “રોમી રાજ્યના બધાય લોકોના નામ નોધવામાં આવે.”
અને બધાય લોકો પોતપોતાના નામ નોંધાવા હાટુ તેઓના ગામડે ગયા. જ્યાં તેઓના વડવાઓ રેતા હતા.
જેથી યુસફ પણ ગાલીલ પરદેશના નાઝરેથ શહેરના યહુદીયા વસે, દાઉદનું જે શહેર બેથલેહેમ કેવાય છે, એમા ગયો કેમ કે, ઈ દાઉદના કુળનો અને પરિવારનો હતો.
જઈ તેઓ બેથલેહેમ પૂગ્યા, એટલામાં મરિયમને બાળક જણવાનો વખત આવ્યો,