41 ઈસુના મા-બાપ દરેક-વરહે પાસ્ખા તેવારમાં યરુશાલેમ શહેરમાં જાતા હતા.
જઈ ઈસુ બાર વરહનો હતો, તઈ તેઓ તેવાર હાટુ યરુશાલેમ શહેરમાં પાછા ગયા, જેમ તેઓ કરતાં હતા.
યહુદી લોકોનો પાસ્ખા નામના તેવારનો વખત પાહે હતો, અને ઘણાય બધાય લોકો પાસ્ખા તેવાર પેલા, પોતાની જાતને સોખા કરવા હાટુ ગામમાંથી યરુશાલેમ શહેરમાં આવ્યા.
હવે પાસ્ખા તેવાર પેલા, ઈસુએ જાણી લીધું કે, મારો વખત આવી ગયો છે કે, જગતને મુકીને બાપની પાહે વયો જાવ, તો પોતાના ચેલાઓને, જે જગતમાં હતાં, જેઓ પ્રેમ ઈ રાખતો હતો, છેલ્લે હુધી એવો જ પ્રેમ રાખો.
યહુદીઓનો પાસ્ખા તેવારનો વખત પાહે આવ્યો હતો, જેથી ઈસુ યરુશાલેમ શહેરમાં ગયા.
હવે યહુદીઓનો પાસ્ખા તેવાર પાહે આવ્યો હતો.