22 જઈ મુસાના નિયમ પરમાણે મરિયમ અને યુસુફના શુદ્ધિકરણના દિવસો પુરા થયા, તઈ ઈસુને પરમેશ્વરની હામે અર્પણ કરવા હાટુ યરુશાલેમના મંદિરમાં લય ગયા.
ઈ દિવસે પવિત્ર આત્માની દોરવણીથી સિમોન મંદિરમાં આવ્યો, તઈ ઈસુના માં-બાપ નિયમશાસ્ત્રની વિધિ પરમાણે કરવા હાટુ ઈસુને મંદિરમાં લય આવ્યા.