31 અને જો કોય તમને પૂછે કે, કેમ છોડો છો, તો એમ કય દેજો કે, “પરભુને એનો ખપ છે.”
હામેના ગામમાં જાવ, અને એમા પૂગતા જ એક ગધેડાનું ખોલકું બાંધેલુ જોહો, ઈ ખોલકા ઉપર કોય પણ ક્યારેય બેઠું નથી; એને છોડીને મારી પાહે લીયાવો.
જેથી બે ચેલાઓ ગામમાં ગયા અને જેમ ઈસુએ તેઓને કીધા પરમાણે તેઓને ખોલકું મળ્યું.
તમે ઈ સંદેશાને જાણો છો જે પરમેશ્વરે આપણને એટલે કે, ઈઝરાયલ દેશના લોકોની પાહે મોકલ્યો, એને શાંતિ વિષે હારી વાત હંભળાવી જે લોકોને ઈસુ મસીહમા વિશ્વાસ દ્વારા મળી હકે છે. ઈ બધાયનો પરમેશ્વર છે.