23 તો ઈ રૂપીયા સાવકારની પાહે જમા કરી દીધા હોત તો, પછી હું જઈ પાછો આવત તઈ ઈ રૂપીયાનું થોડુંક વ્યાજ મેળવી હકત.”
જો તે મારા રૂપીયા સાવકારની પાહે જમા કરી દીધા હોત તો હું આવું તઈ મારા વ્યાજ સહીત મને મળત.
પછી માલિકે એને કીધુ કે, “અરે ભુંડા ચાકર, તારી જ વાણી તારો પોતાનો ન્યાય કરશે; હું બોવ કડક માણસ છું; અને જ્યાં મે રાખ્યું નથી, ઈ હું ઉપાડી જાણું છું, અને જ્યાં મે વાવ્યુ નથી, એને હું લણી જાણું છું, એમ તુ જાણતો હતો;
પછી જે માણસો પાહે ઉભા હતાં, તેઓને રાજાએ કીધુ કે, “આ ચાકર પાહેથી રૂપીયાની થેલી લય લ્યો, અને જેને પાહે દસ છે, એને ઈ આપો.”