16 પેલા ચાકરે આવીને કીધુ કે, “હે માલીક, તે મને આપેલા એક મહોર મરેલા સાંદીના કિંમતી સિકકાથી હું બીજા દસ કિંમતી સાંદીના સિકકા કમાણો છું”
ઈ આઘા દેશમાં જાય ઈ પેલા એણે એના દસ ચાકરોને બોલાવીને, અને બધાયને રૂપીયાની થેલી આપી, અને ઈ માણસે કીધું કે, “હું પાછો આવું ન્યા હુંધી તમે આ રૂપીયા થકી વેપાર કરો.”
એમ થયુ કે, ઈ રાજ્ય મેળવીને પાછો આવ્યો, તઈ જે ચાકરોને એણે તાલંતો આપ્યા હતા, તેઓને પોતાની પાહે બોલાવાનું કીધું, ઈ હાટુ કે, તેઓ કેટલું કમાણા, એવુ ઈ જાણે.
એણે એને કીધુ કે, “શાબાશ મારા હારા ચાકર, તુ થોડાકમાં વિશ્વાસુ માલુમ પડયો છે, ઈ હાટુ હવે તુ દસ શહેરોનો અધિકારી થાય.”
પણ હું જે છું ઈ પરમેશ્વરની કૃપાથી છું; મારી ઉપર એની જે કૃપા છે ઈ કારણ વગર થય નથી, પણ તેઓ બધાય કરતાં મેં વધારે મેનત કરી; મેં તો નય પણ પરમેશ્વરની જે કૃપા મારી ઉપર છે ઈ દ્વારા હતી.