Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 18:4 - કોલી નવો કરાર

4 ન્યાયાધીશ લાંબા વખત હુંધી એને મદદ કરવા ઈચ્છતો નોતો; પણ લાંબા વખત પછી ન્યાયાધીશને વિસાર આવ્યો કે, “હું પરમેશ્વરથી બીતો નથી અને કોય માણસની પરવાહ કરતો નથી,

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 18:4
8 ပူးပေါင်းရင်းမြစ်များ  

તઈ રૂપીયાવાળા માણસે એની જાતે હ્રદયમાં વિસાર કરયો, મને ખબર નથી કે, મારે શું કરવુ?” કેમ કે, મારી પાહે બધીય ઉપજ મુકવાની પુરતી જગ્યા નથી.


તઈ ઈ કારભારી જાતે જ પોતાના મનમા કેવા લાગ્યો કે, હવે હું શું કરું? કેમ કે, મારો માલીક કારભારીનું કામ મારી પાહેથી લય લેવા માગે છે; મારામાં કામ કરવાની તાકાત નથી; અને રૂપીયા માગવાથી મને શરમ લાગે છે.


એક શહેરમાં એક ન્યાયધીશ હતો; ઈ પરમેશ્વરથી બીતો નોતો, અને માણસની પરવાહ કરતો નોતો.


અને ઈ શહેરમાં એક રંડાયેલ બાય હોતન રેતી હતી. ઈ ઘણીય વાર ન્યાયાધીશ પાહે આવીને કેતી હતી કે, “મારા વેરીથી મને ન્યાય અપાવ.”


તઈ દ્રાક્ષાવાડીના માલિકે કીધું કે, “હવે હું શું કરું? હું મારા વાલા દીકરાને મોક્લય, જેથી એને જોયને કદાસ માન રાખશે.”


પછી આપડા દેહિક બાપ આપણને શિક્ષણ આપતા અને આપડે તેઓને માન આપતા હતા. તો પછી આપડા આત્મિક બાપ પરમેશ્વરને વિશેષ આધીન થયને આપડે જીવવું જોયી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ