36 જઈ આ માણસે મારગ ઉપરથી જાતા માણસોનો અવાજ હાંભળ્યો તઈ ઈ પૂછવા મંડયો કે, “આ શું થય રયુ છે?”
જેથી એના મોટા દીકારાએ એક નોકરને બોલાવી એને પુછું કે, “આ બધુય શું છે?”
જઈ ઈસુ યરીખો શહેરના પાહે પૂગ્યો, તો ન્યા મારગની બાજુમાં એક આંધળો માણસ બેઠો હતો, જે ભીખ માંગતો હતો.
લોકોએ એને કીધુ કે, “નાઝરેથ નગરનો ઈસુ આયથી જાય છે.”