35 જઈ ઈસુ યરીખો શહેરના પાહે પૂગ્યો, તો ન્યા મારગની બાજુમાં એક આંધળો માણસ બેઠો હતો, જે ભીખ માંગતો હતો.
અને ઈ વાવતો હતો, તઈ કેટલાક બી મારગની કોરે પડયા, એટલે પંખીડા આવીને ઈ ખાય ગયા.
જઈ આ માણસે મારગ ઉપરથી જાતા માણસોનો અવાજ હાંભળ્યો તઈ ઈ પૂછવા મંડયો કે, “આ શું થય રયુ છે?”
ઈસુ યરીખો ગયો, અને શેહરમાં થયને જાતો હતો.
તઈ એના પાડોહી અને બીજાએ જેણે પેલા એને ભીખ માગતા જોયો હતો, એકબીજાને કેવા લાગ્યા કે, “શું ઈ આજ તો નથીને, જે બેહીને ભીખ માંગ્યા કરતો હતો?”
અને લોકો જનમથી એક લંગડા માણસને લય જાતા હતાં, જેને ઈ દરોજ મંદિરનો સુંદર નામનો દરવાજો કેવાતો હતો, ન્યાં બેહાડી દેતા હતાં કે ઈ મંદિરમાં જાનારા લોકોની પાહે ભીખ માંગે.