લૂકની સુવાર્તા 17:24 - કોલી નવો કરાર24 કેમ કે, જેમ આભમાં વીજળી સમકે છે, અને એક દિશાથી બીજી દિશા હુધી અંજવાળું થાય છે, એમ જ માણસના દીકરાનું આવવાનું પણ થાહે. အခန်းကိုကြည့်ပါ။ |
પણ પરભુનો દિ પાક્કી રીતે પાછો આયશે, ઈ અસાનક પાછો આયશે, જેમ કોય સોર અસાનક આવી જાય છે, એમ જ ઈ વખતે આભમાં ગરજવાના અવાજો થાહે અને આભ અલોપ થય જાહે, આભમાં બધુય એટલે કે, સુરજ, સાંદો અને તારાઓ બધુય આગથી હળગી જાહે, ઈ દિવસે પરમેશ્વર ઈ બધાય કામોને પરગટ કરી દેહે જે લોકોએ પૃથ્વી ઉપર કરયા છે, જેથી એનો ન્યાય કરી હકે.