17 આ વિષે ઈસુએ કીધુ કે, “શું મે દસ માણસોને શુધ્ધ કરયા નોતા? તો બાકીના નવ ક્યા છે?
ઈ ઈસુની પાહે આવીને જમીન ઉપર ઈસુના પગે પડી ગયો, અને એણે એનો આભાર માન્યો; અને ઈ માણસ સમરૂન પરદેશનો વતની હતો.
આ એક જ બિનયહુદી માણસ હતો; જે પરમેશ્વરનો આભાર માનવા હાટુ પાછો આવ્યો! એની સિવાય બીજો કોય પાછો આવ્યો નય!”
આ કારણથી કે, પરમેશ્વરને જાણયા પછીય તેઓએ એને પરમેશ્વરનાં રૂપમાં માન આપ્યુ નય, અને આભાર માન્યો નય, પણ ઈ પુરી મુરખાયથી વિસારે છે તેઓ એવી રીતે નથી વિસારતા જેમ તેઓને વિસારવુ જોયી, એટલે તેઓના મન આંધળા થયા છે.