27 રૂપીયાવાળા માણસે કીધું કે, તો પછી “હે બાપ ઈબ્રાહિમ, હું તને વિનવણી કરું છું કે, મારી ઉપર દયા કરીને લાજરસને મારા બાપના ઘરે પાછો મોકલ,
અને ઈ બધીય વાતો સિવાય, અમારી અને તમારી વસ્સે એક મોટી ખાય બનાવી દીધી છે કે, જે કોય માણસ ન્યા જાવા ઈચ્છે, તોય ઈ નો આવી હકે, અને કોય માણસ ત્યાંથી આયા અમારી પાહે નો આવી હકે.
કેમ કે, મારે પાચ ભાઈઓ છે; અને ઈ તેઓને સેતવણી આપી હકે, જેથી તેઓને આ પીડાની જગ્યા ઉપર નો આવવું પડે.”