17 જઈ ઈ ભાનમાં આવ્યો અને ન્યા, મારા બાપના ઘરે બધાય નોકરોને ભરપૂર ખાવાનું મળે છે, પણ હું તો આયા ભૂખે મરું છું
અને ઈ એટલો બધો ભૂખ્યો હતો કે, જે શીંગો ડુંકરા ખાતા હતાં, ઈ શીંગો ખાયને પોતાનુ પેટ ભરી લવ એમ મનમા થાતું હતું કેમ કે, એને કોય પણ ખાવાનું કાય આપતા નોતા.
અને એણે નરકમાં ઘણીય બધીય પીડા ભોગવતા છેટેથી પોતાની આંખો ઉસી કરીને ઈબ્રાહિમની પાહે લાજરસને જોયો.
જે થયું ઈ જોવા હાટુ લોકો બારે નીકળા, અને ઈસુની પાહે ઈ બધાય આવા તઈ જે માણસમાંથી મેલી આત્માઓ નીકળી હતી, એને ઈસુની પાહે લુગડા પેરેલો અને હાજો થયને ભાનમાં આવેલો જોયને તેઓ બીય ગયા.
તઈ પિતરે ભાનમાં આવીને કીધું કે, “હવે મને હાસી ખબર પડી કે, પરભુ પોતાનો સ્વર્ગદુત મોકલીને મને હેરોદ રાજાના અધિકારથી છોડાવી લીધો, અને યહુદી અધિકારીઓની આશાને તોડી નાખી છે.”
તઈ બધાય લોકો ઈ હાંભળીને બોવ દુખી થયા, અને તેઓ પિતર અને બીજા ગમાડેલા ચેલાઓને પૂછવા લાગયા કે, “હે વિશ્વાસી ભાઈઓ, અમે શું કરી?”
ઈ કારણે એવી એક કેવત છે, હે હુતેલાઓ ઉઠી જાવ અને મરણમાંથી જીવી ઉઠો, તો મસીહ પોતાનું અજવાળુ તમારી ઉપર સમકાયશે.