16 અને ઈ એટલો બધો ભૂખ્યો હતો કે, જે શીંગો ડુંકરા ખાતા હતાં, ઈ શીંગો ખાયને પોતાનુ પેટ ભરી લવ એમ મનમા થાતું હતું કેમ કે, એને કોય પણ ખાવાનું કાય આપતા નોતા.
જે વસ્તુઓ પરમેશ્વર તરફથી છે ઈ કુતરાઓને નો આપો. નકર ઈ તમારી ઉપર હુમલો કરી હકે છે અને તમે મુલ્યવાન મોતી ડુંકરાઓની આગળ નો ફેકો; કેમ કે, તેઓ એને છૂંદી નાખશે. એમ જ પરમેશ્વરની હારી વાતો ઈ લોકોને નો જણાવો તમે જાણો છો કે, એની બદલે ઈ ભુંડા કામ કરશે.