Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 14:14 - કોલી નવો કરાર

14 જેથી તુ આશીર્વાદિત થાય કેમ કે, આ લોકો પાહે તમને પાછુ આપવા કાય નથી, પણ ન્યાયી માણસો જઈ મરેલામાંથી જીવતા થાહે, તઈ તને પરમેશ્વર વળતર આપશે.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 14:14
11 ပူးပေါင်းရင်းမြစ်များ  

જેથી તારૂ દાન ખાનગીમાં થાય, પછી તારો બાપ જે ખાનગીમાં જોવે છે એને એનું વળતર આપશે.


પણ જઈ તુ જમણવાર આપ, તઈ ગરીબ માણસ, ઠુંઠાઓને, લંગડાઓને અને આંધળાઓને બોલવ.


અને જે લોકો મરેલ છે પણ જીવનમાં હારા કામો કરયા છે તેઓ મરેલામાંથી જીવતા થાહે અને ઈ બધાયને પરમેશ્વર અનંતજીવન આપશે. અને જે લોકોએ ભુંડા કામ કરયા છે તેઓને પણ પરમેશ્વર પાછા જીવતા કરશે પણ ખાલી તેઓનો ન્યાય કરવા હાટુ અને અનંતકાળની સજા હાટુ.


અને પરમેશ્વરની આશા રાખું છું, જે ઈ પોતે પણ રાખે છે કે, ન્યાયી અને અન્યાયીને પરમેશ્વર મરેલામાંથી જીવતા કરી દેય છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ