9 જો આવતાં વરહે આ અંજીરના ઝાડવામાં ફળ હોય તો આપડે એને વધવા દેહુ! જો ઈ ફળ આપે નય, તો તમે એને કાપી નાખજો.”
એક વિશ્રામવારના દિવસે ઈસુ યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં શિક્ષણ આપતો હતો.
પણ માળીએ એને જવાબ દીધો કે, “ગુરુ, એને આ વરહ હજી રેવા દયો કે, હું એની સ્યારેય બાજુ ખોદીને ખાતર નાખુ,
દરેક ડાળી જે મારામાં જોડેલી છે, પણ ફળ નથી આપતી, એને ઈ કાપી નાખે છે, અને જે ડાળી ઉપર ફળ આવે છે અને ઈ કાપકૂપ કરે છે, જેથી ઈ હજી વધારે ફળ આપે.
ઈ યહુદીઓએ પરભુ ઈસુ અને આગમભાખીયાઓને પણ મારી નાખ્યા અને અમને સતાવ્યા, અને પરમેશ્વર તેઓથી રાજી નથી, અને તેઓ બધાય લોકોનો વિરોધ કરે છે.
પણ બીજા લોકો ઈ જમીન જેવા છે જે કાંટા અને જાળો ઉગાડે છે. આવી જમીન હરાપિત છે અને છેલ્લે એને આગથી બાળવામાં આયશે.