7 હા પરમેશ્વર તમારા માથા ઉપર કેટલા વાળ છે ઈ હોતન જાણે છે. જેથી તમે બીતા નય, તમે ઘણીય સકલીઓ કરતાં વધારે કિંમતી છો.
તો માણસ ઘેટા કરતાં કેટલો ખાસ છે, ઈ હાટુ વિશ્રામવારે હારું કરવુ વ્યાજબી છે.
આભના પંખીડાઓને જુઓ! તેઓ વાવતા નથી, અને વાઢતા પણ નથી, અને વખારોમાં ભરતા પણ નથી; તો પણ તમારો સ્વર્ગમાંનો બાપ તેઓને પાળે છે, તો તમે આભના પંખીડાઓ કરતાં વધારે મુલ્યવાન છો.
પણ આમાંની કોય પણ વસ્તુ તમને હસો હાસ કાય નુકશાન કરી હકશે નય.
ઈ હાટુ હું તમને હમજાવું છું કે, કાક ખાય લ્યો, જેનાથી તમારો બસાવ થાય, કેમ કે તમારામાથી કોયનું પણ કાય નુકશાન નય થાય.”