3 તમે જે કાય અંધારામાં કયો છો, ઈ અંજવાળામાં હંભળાહે; અને તમે અંદરના ઓરડામાં જે કાય કાનો કાન કીધું છે, તમારા ધાબા ઉપરથી હાદ પાડવામાં આયશે.
જે કાય પણ તમને અંધારામાં કેય છે, એને અંજવાળામાં કયો, અને જે કાનો કાન હાંભળતા હોય, એને સોરામાં જયને પરચાર કરો.
વળી હું તમને કવ છું કે, માણસો જે હરેક નકામી વાત કેહે, ઈ દરેક વાતોનો ન્યાયના વખતે તેઓને જવાબ દેવો પડશે.
જે ધાબા ઉપર હોય, ઈ ઘરમાંથી પોતાનો સામાન લેવા હાટુ નીસે નો ઉતરે,