5 જઈ પણ તમે એક ઘરમાં ઘરો ઈ પેલા લોકોને કયો કે, “જેઓ એના ઘરમાં છે તેઓને પરમેશ્વર શાંતિ આપે.”
બટવામાં રૂપીયા કે, જોળી કે, જોડા લેતા નય; અને મારગમાં કોયને સલામ કરતાં નય.
જો કોય પરમેશ્વરની હારે શાંતિ રાખવાવાળાને લાયક માણસ હશે, તો તમારી શાંતિ એની ઉપર આયશે, અને જો કોય નય હોય, તો ઈ તમારી પાહે પાછી આયશે.
તઈ ઈસુએ એને કીધુ કે, “આજે આ ઘરમાં તારણ આવ્યું છે, કેમ કે, જાખ્ખી પણ ઈબ્રાહિમના કુળનો છે.
તમે ઈ સંદેશાને જાણો છો જે પરમેશ્વરે આપણને એટલે કે, ઈઝરાયલ દેશના લોકોની પાહે મોકલ્યો, એને શાંતિ વિષે હારી વાત હંભળાવી જે લોકોને ઈસુ મસીહમા વિશ્વાસ દ્વારા મળી હકે છે. ઈ બધાયનો પરમેશ્વર છે.
અને મસીહે આવીને, બીજી જાતિઓ તમને, જે પરમેશ્વરથી છેટા હતા અને યહુદીઓને જે એની પાહે હતા. બેયને શાંતિના હારા હમાસાર હંભળાવા.