Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




લૂકની સુવાર્તા 10:40 - કોલી નવો કરાર

40 પણ માર્થા ખાવાનું રાંધતી-રાંધતી હેરાન થય, અને એની પાહે આવીને કીધું કે, “ઓ પરભુ, મારી બેને મને કામ કરવા એકલી મુકી છે, એની શું તમને ચિંતા નથી? જેથી એને કેય કે, ઈ મને ઈ મદદ કરે.”

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




લૂકની સુવાર્તા 10:40
12 ပူးပေါင်းရင်းမြစ်များ  

હાંજ પડી, તઈ એના ચેલાઓ એની પાહે આવીને કીધુ કે, આ ઠેકાણું ઉજ્જડ જગ્યામાં છે અને હવે વખત થય ગયો છે, ઈ હાટુ લોકોને વિદાય કર, જેથી તેઓ ગામમાં જાયને પોતાની હાટુ ખાવાનું વેસાતું લાવે.


તઈ પિતર એને એક બાજુ લય જયને ઠપકો દેવા લાગ્યો, “ઓ પરભુ પરમેશ્વર, ઈ તારાથી દુર રેહે, એવું એને કોય દિવસ નય થાય.”


જઈ ઈસુના પરિવારે આ ખબર હાંભળી, તો તેઓએ કીધુ કે, “એનુ મગજ ઠેકાણે નથી.” ઈ હાટુ તેઓ એને ઘેરે લીયાવવા હાટુ ગયા.


જઈ ઈસુ અને એના શિષ્યો એક હારે યાત્રા કરતાં હતાં અને ઈ વખતે તેઓ એક ગામમાં પુગ્યા, જ્યાં માર્થા નામે એક બાયે પોતાના ઘરમાં આવકાર કરયો.


પણ પરભુ ઈસુએ એને જવાબ દીધો કે, “માર્થા, માર્થા, તુ ઘણીય વાતુ વિષે ઘણીય ચિંતા કરશો.


અને તમે એની ઉપાદી નો કરતાં કે, અમે શું ખાહું કે, શું પીહું, અને એના વિષે કાય શંકા નો કરો.


પણ ઈસુએ પાછા ફરીને તેઓને ધમકાવ્યાં


એક માણસ જેનું નામ લાજરસ હતું ઈ બોવ બીમાર હતો. ઈ બેથાનિયા ગામમાં રેતો હતો, જ્યાં એની મોટી બેનું માર્થા અને મરિયમ રેતી હતી.


હવે ઈસુ માર્થા અને એની બેન મરિયમ અને લાજરસ ઉપર પ્રેમ કરતાં હતા.


લોકોએ ન્યા ઈસુના માન હાટુ ખાવાનું રાખ્યું, અને માર્થા ન્યા ખાવાનું પીરસતી હતી, લાજરસ ઈ લોકોમાંથી એક હતો જે ઈસુની હારે બેહીને ખાતો હતો.


જે અનાજ નાશવંત છે એને હારુ નય પણ જે અનાજ અનંતકાળના જીવન હુધી ટકે છે જે માણસનો દીકરો તમને આપશે એને હારું મેનત કરો કેમ કે, પરમેશ્વર બાપે એની ઉપર મહોર મારી છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ