8 એક દિવસ જઈ ઝખાર્યા એના વર્ગના વારા પરમાણે પરમેશ્વરનાં મંદિરમાં યાજકપદની સેવા કરતો હતો.
જઈ હેરોદ યહુદીયા જિલ્લામાં રાજ કરતો હતો, ઈ વખતે અબિયાના નામ ઉપરથી બનેલો યાજક વર્ગમાંથી ઝખાર્યા નામે એક યાજક હતો, એની બાયડી એલિસાબેત જે હારુનની દીકરીઓમાંની એક હતી.
પણ તેઓને બાળક નોતું કારણ કે, એલિસાબેત વાંઝણી હતી. અને ઈ બેય ગવઢાં હતાં,