72 એણે આ ઈ હાટુ કરયુ કેમ કે, ઈ આપડા બાપદાદા ઉપર દયાળુ છે, અને પોતાનુ પવિત્ર વચન યાદ કરયુ.
સંદેશાના વિષે તો તમારી લીધે તેઓ પરમેશ્વરનાં વેરીઓ છે હાસુ, પણ ગમાડવા વિષે તો વડવાઓને લીધે તેઓ તેઓને વાલા છે.
તેઓ ઈઝરાયલ દેશના લોકો છે, અને ખોળે લીધેલા બાળક, મહિમા, કરાર, શાસ્ત્રદાન, ભજનભાવ અને પરમેશ્વરનાં વચનો એના જ છે.