71 એવી રીતે જ આપડા વેરીઓથી અને આપડા બધાય વેર રાખનારાઓના હાથમાંથી આપડું તારણ કરૂ છે.
ઈઝરાયલ દેશનો પરમેશ્વર પ્રભુની સ્તુતિમાન થાઓ કેમ કે, ઈ પોતાના લોકોનો તારણ કરવા હાટુ આવ્યો છે.
પરમેશ્વરે આપણને વેરીઓનાં સામર્થ્યથી બસાવવાનો વાયદો કરયો હતો, અને કોય બીક રાખ્યા વગર એની સેવા કરવા હાટુ આપણને લાયક બનાવા.
જે કોય પાપ કરવાનું ચાલુ રાખે છે, ઈ શેતાન તરફથી છે કેમ કે, શેતાન પેલાથી જ પાપ કરતો આવ્યો છે. પરમેશ્વરનો દીકરો ઈ હાટુ આવ્યો કે, શેતાનના કામોનો નાશ કરે.